તાજેતરમાં કમોસમી વરસાદમાં પાટણ જિલ્લાના છેવાડાના રાધનપુર સાંતલપુર પંથકમાં રવિ પાકોને નુકસાન થતા ખેતીવાડીતંત્રએ 21 ગ્રામસેવકોની ટીમો દ્વારા આ વિસ્તારના 127 ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે. સર્વે બાદ તેનો રિપોર્ટ સરકારમાં આપવામાં આવશે.
![](https://gotuworld.us/wp-content/uploads/2023/12/survey-of-crop-damage.jpg)